મજાની મસ્તી શિબિર - 2022

પાવન પ્રેરણા

પૂ. આચાર્ય શ્રી અક્ષયચન્દ્રસાગરસૂરિ મ.સા.

ખાસ સુચના

ફોર્મ ભર્યા બાદ 100/- રૂપિયા ફી પેટે આપવાના રહેશે.

ડીપોઝીટ ઓનલાઈન પેમેન્ટ મારફતે મોકલવા માટે 97122-32032 નંબર પર મોકલવા, ત્યારબાદ પેમેન્ટનો સ્ક્રીનશોટ અને આપનું નામ તે જ નંબર પર માત્ર વોટ્સએપ કરી દેવું., માત્ર Paytm જ કરવું.

આ શિબીર માત્ર ૯ થી ૧૬ વર્ષ સુધીના બાળકો માટે જ રાખવામાં આવેલ છે.

અમદાવાદ થી રાજગૃહી તીર્થ લઇ જવાની વ્યવસ્થા આયોજકો તરફથી કરવામાં આવશે.

જે બાળકો માતા-પિતા વિના રહી શકતા હોય તેઓએ જ ફોર્મ ભરવું.

શિબીરમાં સામાયિકના ઉપકરણો, પુજાના વસ્ત્રો, જરૂરી કપડા, નોટ-પેન, આંગીસ્પર્ધાની સામગ્રી, ટુવાલ સાથે લઈને આવવાનું રહેશે.

શિબીરદરમ્યાન રાત્રિભોજનનો સંપૂર્ણ નિષેધ રહેશે.

કોઇપણ પ્રકારની ખાદ્યસામગ્રી સાથે લાવવી નહિ.